પ્રબોધિની એકાદશી - ઉપવાસ. જીવનપ્રlણ શ્રી અબજીબાપાશ્રી જયંતી (સંવત 1901, 1844 ઈ.સ, વૃષપુર ) શ્રી ધર્મદેવ નો પ્રાગટ્ય (સંવત 1796, 1739 ઈ.સ,, ઈટારા). (સંવત 1858, 1801 ઈ.સ, જેતપુર) ના રોજ શ્રીજી મહારાજને સદગુરુ શ્રી રામાનંદ સ્વામી દ્વારા ધર્મનું સુકાન આપવામાં આવ્યું હતું. જીવનપ્રાણ શ્રી મુક્તિજીવન સ્વામીબાપા એ સંવત 1986 (14 નવેમ્બર 1929) ના રોજ મહાદીક્ષા ગ્રહણ કરી. શ્રી નીલકંઠ મુનિ નો મહાદીક્ષા ગ્રહણ દિન (સંવત 1857 ઈ.સ, 1800 પ
શેડ્યૂલ:બપોરે ૩ - ૫ વાગે: અખંડ ધૂન પ્રાગટ્ય સમૈયોસાંજે ૫ - ૬:૩૦ વાગે સંધ્યા આરતી અને નિયમો ત્યાર બાદ મહાપ્રસાદ
સ્પોન્સર:જ્યંતીભાઈ મણિલાલ પટેલ (મોખાસન)
શેડ્યૂલ:સાંજે ૫ - ૬:૩૦ વાાગે: આશીર્વાદ સાંજે ૬:૩૦: સંધ્યા આરતી, નિયમો, અને મહાપ્રસાદ
સ્પોન્સર:સોમાભાઈ મ. પટેલ & સંતોકબેન સ. પટેલ
શેડ્યૂલ:સાંજે ૫ -૬:૩૦ વાગે: આશીર્વાદ સાંજે ૬:૩૦ વાગે: સંધ્યા આરતી, નિયમો અને મહાપ્રસાદ
સ્પોન્સર:મુકેશભાઈ સ. પટેલ, સુનિલભાઈ મ. પટેલ, અને પૂર્વીશભાઈ મ. તંબોળી
શેડ્યૂલ:સાંજે ૫ -૬:૩૦ વાગે: આશીર્વાદ સાંજે ૬:૩૦ વાગે: સંધ્યા આરતી, નિયમો અને મહાપ્રસાદ
સ્પોન્સર:સંતોકબેન સોમાભાઈ પટેલ અને વિનોદભાઈ સોમાભાઈ પટેલ (મોખાસન)
શેડ્યૂલ:સાંજે ૫ -૬:૩૦ વાગે: આશીર્વાદ સાંજે ૬:૩૦ વાગે: સંધ્યા આરતી, નિયમો અને મહાપ્રસાદ
સ્પોન્સર:કનુભાઈ દલસુખભાઈ પટેલ (મોખાસન)
શેડ્યૂલ:સાંજે ૫ -૬:૩૦ વાગે: આશીર્વાદ સાંજે ૬:૩૦ વાગે: સંધ્યા આરતી, નિયમો અને મહાપ્રસાદ
સ્પોન્સર:પુરુષોત્તમભાઈ મણિલાલ પટેલ, રેવાબેન પુરુષોત્તમભાઈ પટેલ (મોખાસણ) અને વિનીતભાઈ ગોસ્વામી
શેડ્યૂલ:સાંજે ૫ -૬:૩૦ વાગે: આશીર્વાદ સાંજે ૬:૩૦ વાગે: સંધ્યા આરતી, નિયમો અને મહાપ્રસાદ
સ્પોન્સર:ડૉક્ટર બલદેવભાઈ પ. પટેલ, દેવેન્દ્રભાઈ બ. પટેલ, અલ્પેશભાઈ બ. પટેલ (મોખાસન)
શેડ્યૂલ:બપોરે ૧૨ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા થી રમત ગમત
સ્પોન્સર:મણિલાલ હીરદાસ પરિવારના પૌત્રો